આજકાલ ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ગુનેગારોને હવે પોલીસ થઈ કંઈ ફરક પડતો નથી તેવું લાગી રહ્યું છે. અને ગુનેગારો ખુલ્લેઆમ દિવસેને દિવસે
ગુજરાત
રાજ્યમાં હાલ તો કોરોના વાયરસના કેસ ઘટાડો થય ગયો છે, તેમ છતાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને સરકાર અને તંત્રના શ્વાસ હજુ અધ્ધર છે. ગુજરાતના સુપસિદ્ધ
બાર જ્યોતિર્લિંગમાં સૌ પ્રમથ ગણાતા એવા સોમનાથ મહાદેવના મંદિરમાં આજે પાર્વતીજીના મંદિરનું શિલાન્યાસ કરવામાં આવતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વીડિયો કોન્ફરન્સમાં અને મુખ્યમંત્રી વિજયભાઈની હાજરીમાં
સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમા પ્રખ્યાત યાત્રાધામ અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો માઈ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. અંબાજી ભાદરવી પૂનમનો મેળો 13 થી 20
આપણે બધા ગુજરાતી કલાકારોને તો જાણીએ જ છીએ અને બધા જ કલાકારો એ તેમની કલાથી મોટી સંખ્યામાં તેમના ચાહક વર્ગ બનાવી લેતા હોય છે. વિજય
મેગાસિટી અને સ્માર્ટ સિટી જાહેર થયેલાં અમદાવાદ શહેરનાં ગણ્યાંગાંઠ્યા રસ્તાઓને બાદ કરતાં મોટાભાગનાં રોડ ઉપર નાનામોટા ખાડા અને ડામર ઉખડી ગયાં બાદ વિકાસ ગાંડો થયો
આપણા ગુજરાતમાં ઘણા બધા પ્રખ્યાત કલાકારો છે અને તે તેમની કલાથી જ મોટી સંખ્યામાં ચાહક વર્ગ બનાવી લેતા હોય છે. આ કલાકારોની અમુક એવી વાતો
હવે ભાજપમાં આપ પાર્ટી ની એન્ટ્રી, 16 વર્ષ જુના આનંદીબેન પટેલના નજીક ના વ્યક્તિએ AAP નું ઝાડુ પકડ્યું
હજુ તો ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી આવી પણ નથી ને નેતાઓએ આ પાર પેલે પારની રમત આદરી છે. સુરતમાં ખાસ કરી ને AAP પોતાની સ્થિતિ
જંગલના રાજા ગીરના સિંહોને જોવા આવતા પ્રવાસીઓ માટે સરકાર વધુ સુવિધાઓ આપશે. સિંહ અભયારણ્યને સુરક્ષિત કરવા ઉપરાંત પ્રવાસીઓ માટે વધુ સારી વ્યવસ્થાને પ્રાથમિકતા મળશે. રાજ્ય
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાતભરમાં નામચીન ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો